Sunday, June 3, 2018

શ્રેષ્ઠયોગની ચાવી જડી - 3



ભક્તિ:
જ્યારે ન કરાવે કાલાવાલા સાધના
ત્યારે ભાસે અપૂર્વ પવિત્ર સફળતા
રિદ્ધિ અને સિદ્ધિમાં વૃદ્ધિ થાય
, ક્રિયા વડે
સમર્પિત સેવકને શેઠ ન વઢે
, પણ પ્રતિષ્ટે!

No comments:

Post a Comment